પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતને ખેલકૂદના ભવિષ્ય માટે તૈયાર કરવા અંગે શ્રી અનુરાગસિંહ ઠાકુર લખે છે

Posted On: 21 AUG 2021 10:22AM by PIB Ahmedabad

પીમઓએ કેન્દ્રીય યુવા મામલાઓ અને રમતગમત અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરનો એક લેખ શેર કર્યો છે. આ લેખ ભારતને એક ખેલ ભવિષ્ય માટે તૈયાર કરવાની વાત કરે છે.
પીએમઓએ ટ્વીટ કર્યુઃ
“કેન્દ્રીય મંત્રી શ્રી @ianuragthakur ભારતને એક ખેલ ભવિષ્ય માટે તૈયાર કરવા વિશે લખે છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1747789) Visitor Counter : 258