પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) બિલ, 2021 પસાર કરવા અંગે પ્રશંસા કરી

Posted On: 11 AUG 2021 11:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) વિધેયક, 2021 પસાર થવાને રાષ્ટ્ર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી છે.

એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું:

"બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) બિલ, 2021 પસાર થવું એ આપણા રાષ્ટ્ર માટે સીમાચિહ્નરૂપ ક્ષણ છે. આ બિલ સામાજિક સશક્તીકરણને આગળ ધપાવે છે. તે હાંસિયામાં ધકેલાયેલા વર્ગને ગૌરવ, તક અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745013) Visitor Counter : 229