પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આયુર્વેદ પ્રવર્તક ડૉ. બાલાજી તાંબેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 11 AUG 2021 10:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ચિકિત્સક અને યોગના પ્રસ્તાવક ડૉ. બાલાજી તાંબેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ડૉ. બાલાજી તાંબેને આયુર્વેદને વૈશ્વિક સ્તરે, ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનાવવા માટે તેમના અસંખ્ય પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના કરુણાશીલ સ્વભાવ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. તેમના અવસાનથી દુ:ખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો માટે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744682) Visitor Counter : 233