પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નદુરબારની દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો
સહાયની જાહેરાત કરી
Posted On:
18 JUL 2021 11:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નદુરબારની દુર્ઘટનામાં થયેલ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના પણ કરી. તેમણે પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ધાયલોને 50,000 રૂપિયાની અનુગ્રહ રાશીની જાહેરાત કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘મહારાષ્ટ્રના નદુરબારની દુર્ઘટનાના સમાચાર સાંભળી ઘણું દુઃખ થયું. દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી મારી પ્રાર્થના. પીએમએનઆરએફમાંથી 2 લાખ મૃતકોના પરિજનો અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. PM@narendramodi’
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1736660)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam