પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.કે. વૉરિયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 10 JUL 2021 4:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.કે. વૉરિયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. પી.કે. વૉરિયરના અવસાનથી દુઃખ થયું. આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1734429) आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam