રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 07 JUL 2021 5:33PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ મુજબ તાત્કાલિક અસરથી મંત્રી પરિષદના નીચેના સભ્યોના રાજીનામાને સ્વીકાર્યું છે: -

    1. શ્રી ડી.વી. સદાનંદ ગૌડા
    2. શ્રી રવિશંકર પ્રસાદ
    3. શ્રી થાવરચંદ ગેહલોત
    4. શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
    5. ડૉ. હર્ષ વર્ધન
    6. શ્રી પ્રકાશ જાવડેકર
    7. શ્રી સંતોષકુમાર ગંગવાર
    8. શ્રી બાબુલ સુપ્રિયો
    9. શ્રી ધોત્રે સંજય શામરાવ
    10. શ્રી રતન લાલ કટારિયા
    11. શ્રી પ્રતાપચંદ્ર સારંગી
    12. સુશ્રી દેબાશ્રી ચૌધરી

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733409) Visitor Counter : 259