પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીએ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભકામનાઓ પાઠવી

Posted On: 01 JUL 2021 9:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “સીએ દિવસ નિમિત્તે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ. આ સમુદાયની ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હું તમામ સીએને આહ્વાન કરૂં છું કે તેઓ ઉત્કૃષ્ટતા પર લક્ષ આપે કે જેથી ભારતીય કંપનીઓ વિશ્વભરમાંની સૌથી ઉત્તમ કંપનીઓ તરીકે ઉભરી આવે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731850) Visitor Counter : 234