પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

Posted On: 24 JUN 2021 3:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંત કબીર દાસજી માત્ર સામાજિક દૂષણો સામે લડ્યા નહોતા બલકે તેમણે વિશ્વને માનવતા અને પ્રેમનો પાઠ પણ ભણાવ્યો. તેમણે જે માર્ગ સૂચવ્યો છે તે આગામી પેઢીઓને ભાઈચારા અને સદ્ભાવની સાથે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

પ્રધાનમંત્રીએ મગહરમાં સંત કબીર દાસની મગહર ખાતે નિર્વાણ સ્થળની થોડા વર્ષ પૂર્વે લીધેલી મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1730029) Visitor Counter : 255