પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડીપીઆઈઆઈટીના સેક્રેટરી ડો. ગુરૂપ્રસાદ મોહપાત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
19 JUN 2021 10:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીપીઆઈઆઈટીના સેક્રેટરી ડો. ગુરૂપ્રસાદ મોહપાત્રાના નિધન અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘ડીપીઆઈઆઈટીના સેક્રેટરી ડો. ગુરૂપ્રસાદ મોહપાત્રાના નિધનથી દુઃખી છું, મેં ગુજરાતમાં અને કેન્દ્રમાં તેમની સાથે ખૂબ કામ કર્યુ હતું. તેઓ વહીવટી મુદ્દાઓમાં ઉત્કૃષ્ટ સમજ ધરાવતા હતા અને તેઓ તેમના નવીનતા અંગેના ઉત્સાહ માટે જાણીતા હતા. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના. ઓમ શાંતિ.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1728462)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam