પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. કેનેથ ડેવિડ કૌંડાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 17 JUN 2021 10:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝામ્બીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કેનેથ ડેવિડ કૌંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "વિશ્વના એક આદરણીય નેતા અને રાજકારણી ડો. કેનેથ ડેવિડ કૌંડાના અવસાનના  સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના કુટુંબ અને ઝામ્બીયાના લોકો પ્રત્યે મારી સંવેદના.

SD/GP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728105) Visitor Counter : 157