પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અમૃતભાઈ કડીવાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
12 JUN 2021 7:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અમૃતભાઈ કડીવાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આરએસએસ ગુજરાત નેતા શ્રી અમૃતભાઈ કડીવાલાના નિધનથી દુઃખી છું. તેમનું સામાજિક યોગદાન હંમેશા માટે યાદ કરવામાં આવશે. સદગતના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના... ઓમ શાંતિ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726643)
Visitor Counter : 257
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam