પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ડીંગકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
10 JUN 2021 11:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોક્સર શ્રી ડીંગકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું: “શ્રી ડિંગ્કો સિંઘ રમત-ગમતના સુપરસ્ટાર હતા, એક ઉત્કૃષ્ટ મુક્કાબાજ હતા, તેમણે ઘણા નામના મેળવી હતી અને બોક્સિંગની લોકપ્રિયતા વધારવામાં પણ ફાળો આપ્યો હતો. તેમના નિધનથી દુઃખ થયું. તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725871)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam