પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીતારામ યેચુરીના પુત્ર આશિષના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 22 APR 2021 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સીતારામ યેચુરીના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર શોક વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી સીતારામ યેચુરીજી અને તેમના પરિવાર પ્રત્યે તેમના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP


(રીલીઝ આઈડી: 1719852) મુલાકાતી સંખ્યા : 113