પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
16 MAY 2021 11:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવ જીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સંસદમાં મારા માત્ર શ્રી રાજીવ સાતવ જીના નિધનથી વ્યથિત છું. તેઓ એક ભાવિ નેતા હતા કે જેમનામાં પુષ્કળ સંભાવનાઓ હતી. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1719044)
મુલાકાતી સંખ્યા : 232
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam