પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત રાજન મિશ્રાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
25 APR 2021 8:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત રાજન મિશ્રાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પોતાની અમીટ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રા જીના નિધનથી અત્યંત દુઃખ અનુભવું છું.બનારસ ઘરાના સાથે સંકળાયેલા મિશ્રા જીની વિદાય કલા અને સંગીત જગત માટે એક ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન છે. પ્રધાનંમંત્રીએ દુઃખની આ પળે તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1714001)
મુલાકાતી સંખ્યા : 200
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam