પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી


મર્યાદા જાળવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા તમામ સુરક્ષાત્મક ઉપાયોને અનુસરવા કહ્યું

प्रविष्टि तिथि: 21 APR 2021 9:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન રામના સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી કામના વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ ટ્વીટ કર્યુ હતું કે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના સંદેશ અનુસાર આપણે સૌએ શિસ્ત જાળવવાની છે અને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે તમામ સુરક્ષાત્મક ઉપાયોને અનુસરવાનું છે. આ સાથે તેમણે ‘દવાઈ ભી કડાઈ ભી’ના સંદેશની પણ યાદ અપાવી હતી.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1713162) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam