પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 2001ના સંસદના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 13 DEC 2020 1:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પરના હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "આપણે 2001માં એ દિવસે આપણી સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલી નહીં શકીએ. સંસદની રક્ષામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની વીરતા અને બલિદાનને આપણે યાદ કરીએ છીએ. ભારત હંમેશા તેમનો આભારી રહેશે."

We will never forget the cowardly attack on our Parliament on this day in 2001. We recall the valour and sacrifice of those who lost their lives protecting our Parliament. India will always be thankful to them.

— Narendra Modi (@narendramodi) December 13, 2020

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1680385) મુલાકાતી સંખ્યા : 224