PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
30 SEP 2020 6:03PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે સક્રિય કેસની ટકાવારી ઘટાડવાનું વલણ ટકાવી રાખ્યું
- સક્રિય કેસ કુલ પોઝિટીવ કેસના માત્ર 15.11% છે
- કુલ સક્રિય કેસના 76% કેસ 10 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
- છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે અને રજા આપવામાં આવી છે
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા 51,87,825 થઇ ગઈ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતે સક્રિય કેસની ટકાવારી ઘટાડવાનું વલણ ટકાવી રાખ્યું, સક્રિય કેસ કુલ પોઝિટીવ કેસના માત્ર 15.11% છે, કુલ સક્રિય કેસના 76% કેસ 10 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660291
સીપીએસઇનું ટર્નઓવર, કાર્યક્ષમતા અને નફાકારકતા પર સરકાર ભાર મૂકે છે: શ્રી પ્રકાશ જાવડેકર
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660295
કોવિડ -19 ની કટોકટી આયુષ શાખાઓમાં "સંશોધન સંસ્કૃતિ" પ્રેરણા આપે છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660259
ઉપરાષ્ટ્રપતિએ તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે “દીનચાર્ય” અને “ઋતુચાર્ય” ની વિભાવનાને અનુસરવાની સલાહ આપી; ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને કોવિડ -19 દર્દીઓ સામે લાંછન અને ભેદભાવના કિસ્સાઓની નિંદા કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660091
શ્રી પીયુષ ગોયલે રોગચાળાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓને દૂર કરવા પરિસ્થિતિમાં સ્થિતિસ્થાપકતા, સામૂહિક ઉર્જા અને પ્રક્રિયાઓમાં ફરી વાર રૂપરેખા બનાવવા પર ભાર મૂક્યો છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660318
FACT CHECK
(Release ID: 1660462)
Visitor Counter : 210