પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યૂપીના ઔરૈયાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે સહાયતા રાશિની જાહેરાત કરી
Posted On:
16 MAY 2020 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યૂપીના ઔરૈયાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખની સહાયતા રાશિ તેમજ અકસ્માતમાં પ્રત્યેક ઘાયલો માટે રૂપિયા 50 હજારની સહાયતા રાશિની જાહેરાત કરી છે.
GP/DS
(Release ID: 1624556)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam