પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં યોગદાન આપવા બદલ માલદીવ સરકારની સરાહના કરી

Posted On: 21 MAR 2020 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં 200,00 USDનું યોગદાન આપવા બદલ માલદીવ સરકારની સરાહના કરી હતી.

એમણે કહ્યું હતું કે આ યોગદાન કોવિડ-19 સામેની આપણી સહયારી લડાઇના આપણા સંકલ્પને મજબૂત કરે છે.

RP



(Release ID: 1607577) Visitor Counter : 171