પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

प्रविष्टि तिथि: 03 DEC 2019 1:36PM by PIB Ahmedabad

વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર, આજે આપણે આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે સમાવેશી, સુલભ અને ન્યાયસંગત ભવિષ્યની દિશામાં કાર્ય કરવા માટે આપણી પ્રતિબદ્ધતા નિશ્ચિત કરીએ. વિવિધ ક્ષેત્રોમાં તેમનું ધૈર્ય અને ઉપલબ્ધિઓ આપણને સૌને પ્રેરિત કરે છે.”

 

DK/DS/GP/RP


(रिलीज़ आईडी: 1594656) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam