પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ PMNRF માંથી સહાય (Ex-gratia) જાહેર કરી

પોસ્ટેડ ઓન: 05 FEB 2026 8:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.

PMO India ના હેન્ડલ પર X પરની પોસ્ટમાં જણાવાયું છે કે:

મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.

પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને Rs. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2224136) મુલાકાતી સંખ્યા : 9