પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તમિલનાડુ સાથેના તેમના જોડાણ પરનો એક લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 23 JAN 2026 7:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મહાનતા પર પ્રકાશ પાડે છે અને તમિલનાડુ સાથે નેતાજીના જોડાણ વિશે રસપ્રદ વિગતો રજૂ કરે છે.

લેખ શેર કરતા, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

નેતાજી બોઝની મહાનતા અને તમિલનાડુ સાથે નેતાજીના જોડાણ વિશેની રસપ્રદ વિગતો પર ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણનજીનો આ એક સમજણયુક્ત  લેખ છે.

@VPIndia

@CPR_VP”

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2217901) મુલાકાતી સંખ્યા : 46