ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે NDRFના કર્મચારીઓને દળના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી
આપત્તિ-પ્રતિરોધક ભારત બનાવવાના મોદી સરકારના સંકલ્પને સાકાર કરવામાં NDRF મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે
NDRF આજે આપત્તિના સમયમાં વિશ્વાસનો સ્તંભ બની ગયું છે
અન્યોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા NDRFના શહીદોને વંદન
प्रविष्टि तिथि:
19 JAN 2026 10:40AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના કર્મચારીઓને દળના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
X પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "NDRFના કર્મચારીઓને સ્થાપના દિવસની શુભકામનાઓ. આપત્તિ-પ્રતિરોધક ભારત બનાવવાના મોદી સરકારના સંકલ્પને સાકાર કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દ્વારા NDRF આજે વિશ્વાસનો સ્તંભ બની ગયું છે જેના પર રાષ્ટ્ર આપત્તિઓ દરમિયાન આધાર રાખે છે. અન્યોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને વંદન."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2215985)
आगंतुक पटल : 8