ગૃહ મંત્રાલય
તિરુવલ્લુવર દિવસ પર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહાન સંત તિરુવલ્લુવરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તિરુવલ્લુવરજીનું જીવન અને કાર્ય આપણી સભ્યતાના સર્વોચ્ચ ગુણોનું પ્રતિક હતું અને પવિત્ર જીવન અને સુમેળભર્યા સમાજનો માર્ગ બતાવ્યો
તેમનો વારસો આપણને મહાનતાની યાત્રામાં માર્ગદર્શન આપતો રહેશે
प्रविष्टि तिथि:
16 JAN 2026 1:25PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તિરુવલ્લુવર દિવસ નિમિત્તે મહાન સંત તિરુવલ્લુવરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે X પર એક પોસ્ટમાં કહ્યું, "તિરુવલ્લુવર દિવસ નિમિત્તે, હું મહાન સંતને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તિરુવલ્લુવરજીનું જીવન અને કાર્ય આપણી સભ્યતાના સર્વોચ્ચ ગુણોનું પ્રતિક છે અને પવિત્ર જીવન અને સુમેળભર્યા સમાજનો માર્ગ મોકળો કર્યો છે. તેમનો વારસો દેશની મહાનતા તરફની યાત્રામાં આપણા બધાને માર્ગદર્શન આપતો રહેશે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2215259)
आगंतुक पटल : 16