પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીશ્રી સાથે 16મા નાણાંપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી

Posted On: 17 NOV 2025 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આયોગના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાપંચના સભ્યોના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“કમિશનના અધ્યક્ષ ડૉ અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાંપંચના સભ્યોના પ્રતિનિધિમંડળને મુલાકાત લીધી.

@APanagariya”

SM/NP/GP/JD


(Release ID: 2191025) Visitor Counter : 9