પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રી સાથે 16મા નાણાંપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
17 NOV 2025 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આયોગના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાપંચના સભ્યોના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“કમિશનના અધ્યક્ષ ડૉ અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાંપંચના સભ્યોના પ્રતિનિધિમંડળને મુલાકાત લીધી.
@APanagariya”
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2191025)
आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam