પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 SEP 2025 5:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરને તેમની જયંતી નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ભારતીય સાહિત્ય અને રાષ્ટ્રીય ચેતનામાં તેમના કાલાતીત યોગદાનને યાદ કર્યું.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। उनकी कविताएं बिहार के साथ-साथ देशभर के लोगों में राष्ट्रभक्ति की अद्भुत भावनाएं भरती आई हैं। उनकी कई पंक्तियां आज भी जनमानस में रची-बसी हैं। वीरता और मानवता से ओतप्रोत उनकी ओजस्वी और कालजयी रचनाएं हर पीढ़ी को मां भारती की सेवा में समर्पित रहने के लिए प्रेरित करती रहेंगी।”
SM/GP/JD
(રીલીઝ આઈડી: 2170366)
મુલાકાતી સંખ્યા : 33
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam