પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના ઉપરાષ્ટ્રપતિનો જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો

प्रविष्टि तिथि: 17 SEP 2025 9:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીનો તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ કહ્યું, "તમારી શુભેચ્છાઓ રાષ્ટ્રની સેવામાં મારી જાતને સમર્પિત કરવાના મારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે."

આજે X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણનજી તમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ બદલ આભાર. તમારી શુભેચ્છાઓ રાષ્ટ્રની સેવા માટેના સમર્પણના મારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે."

@VPIndia

@CPR_VP

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2167454) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam