પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 31 JUL 2025 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમની દેશભક્તિ અને બહાદુરીની ગાથા હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે."

 

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2150540)