પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 JUL 2025 9:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. "ભારતની સ્વતંત્રતાની શોધમાં તેમની ભૂમિકા ખૂબ જ મૂલ્યવાન છે અને આપણા યુવાનોને હિંમત અને દૃઢતા સાથે ન્યાયી બાબતો માટે ઉભા રહેવા માટે પ્રેરિત કરે છે", એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ચંદ્ર શેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેઓ અજોડ બહાદુરી અને ખંતનું પ્રતિક હતા. ભારતની સ્વતંત્રતાની શોધમાં તેમની ભૂમિકા ખૂબ જ મૂલ્યવાન છે અને આપણા યુવાનોને ન્યાયી બાબતો માટે, હિંમત અને દૃઢતા સાથે ઉભા રહેવા માટે પ્રેરિત કરે છે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2147112)