પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 JUL 2025 8:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદજીના આપણા સમાજ માટેના વિચારો અને દ્રષ્ટિકોણ આપણા માર્ગદર્શક પ્રકાશ તરીકે રહ્યા છે. આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગર્વ અને વિશ્વાસની ભાવના પ્રજ્વલિત કરી, એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"હું સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્ય તિથિ પર નમન કરું છું. આપણા સમાજ માટેના તેમના વિચારો અને દ્રષ્ટિકોણ આપણો માર્ગદર્શક પ્રકાશ તરીકે રહ્યા છે. તેમણે આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગર્વ અને વિશ્વાસની ભાવના પ્રજ્વલિત કરી. તેમણે સેવા અને કરુણાના માર્ગ પર ચાલવા પર પણ ભાર મૂક્યો."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2142015)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam