પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 09 MAY 2025 2:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ કેથોલિક ચર્ચના પોપના નેતૃત્વની પ્રશંસા કરી, વૈશ્વિક શાંતિ, સંવાદિતા, એકતા અને સેવાને પ્રોત્સાહન આપવામાં તેમના વિશેષ મહત્વને નોંધ્યું.

 પ્રધાનમંત્રીએ X ના પર લખ્યું;

હું ભારતના લોકો તરફથી પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને નિષ્ઠાપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. કેથોલિક ચર્ચનું તેમનું નેતૃત્વ શાંતિ, સંવાદિતા, એકતા અને સેવાના આદર્શોને આગળ વધારવામાં વિશિષ્ટ મહત્વની ક્ષણે આવ્યું  છે. ભારત આપણા સહિયારા મૂલ્યોને આગળ વધારવા માટે હોલી સી સાથે સતત સંવાદ અને જોડાણ માટે પ્રતિબદ્ધ છે.

@Pontifex”

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

AP/IJ/GP


(रिलीज़ आईडी: 2127869) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada