પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સીસીએસ બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 23 APR 2025 9:00PM by PIB Ahmedabad

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7, લોક કલ્યાણ માર્ગ ખાતે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, 7, લોક કલ્યાણ માર્ગ ખાતે CCS ની બેઠકની અધ્યક્ષતા કરી."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2123991) Visitor Counter : 29