પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સીસીએસ બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
23 APR 2025 9:00PM by PIB Ahmedabad
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, 7, લોક કલ્યાણ માર્ગ ખાતે CCS ની બેઠકની અધ્યક્ષતા કરી."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2123991)
Visitor Counter : 29