પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની પૂજા પર પ્રકાશ પાડ્યો
પોસ્ટેડ ઓન:
05 APR 2025 9:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની ઉપાસના પર પ્રકાશ પાડ્યો હતો અને એક સ્તુતિ પણ શેર કરી હતી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવાથી તેમના સાધકોમાં ભક્તિભાવ છવાઈ જાય છે. માતા દેવીની સ્તુતિમાં સમર્પિત આ ખાસ ભજન મંત્રમુગ્ધ કરી દે છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2119158)
મુલાકાતી સંખ્યા : 75
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam