પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 23 MAR 2025 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે યાદ કર્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક, જેમણે પોતાનું જીવન વંચિતોને સશક્ત બનાવવા અને મજબૂત ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2114119) आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam