પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે: પ્રધાનમંત્રી

Posted On: 27 FEB 2025 2:43PM by PIB Ahmedabad

પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં  આપણી  ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી કરતા, શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું:

"પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે. મારો બ્લોગ અંગ્રેજીમાં વાંચો."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106599) Visitor Counter : 54