પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પ્રસંગે શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 02 JAN 2025 11:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

X પર શ્રી કિરેન રિજિજુની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

"ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર શુભેચ્છાઓ. આ અવસર દરેકના જીવનમાં સુખ-શાંતિ લઈને આવે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2089733) आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam