પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી
2025ની પ્રથમ કેબિનેટ આપણા ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છેઃ પીએમ
प्रविष्टि तिथि:
01 JAN 2025 5:13PM by PIB Ahmedabad
2025ની પ્રથમ કેબિનેટમાં લેવાયેલા અગત્યના નિર્ણયોના મુદ્દે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમને આપણા તમામ ખેડૂત બહેનો અને ભાઈઓ પર ગર્વ છે જેઓ અમારા રાષ્ટ્રને ખવડાવવા માટે સખત મહેનત કરે છે. 2025ની પ્રથમ કેબિનેટ આપણા ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે. મને ખુશી છે કે આ સંદર્ભમાં મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે.
Ap/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2089359)
आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam