પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બંજારા સંસ્કૃતિ અને તેના લોકોના તેમના યાદગાર અનુભવો શેર કર્યા
Posted On:
05 OCT 2024 6:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં વાશિમની મુલાકાત દરમિયાન બંજારા સંસ્કૃતિ અને તેના લોકોના તેમના યાદગાર અનુભવો શેર કર્યા હતા.
X પર એક વિડિઓ પોસ્ટમાં, તેમણે કહ્યું:
"વાશિમની યાદગાર મુલાકાત, બંજારા સંસ્કૃતિના અભિન્ન સ્થળોની મુલાકાત લઈને વધુ વિશેષ બની."
“वाशिमला दिलेली भेट संस्मरणीय होती, बंजारा संस्कृतीचा अविभाज्य भाग असलेल्या विविध ठिकाणांना दिलेल्या भेटींनी ती अधिकच खास झाली.”
AP/GP/JD
(Release ID: 2062491)
Visitor Counter : 131
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam