પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 16 SEP 2024 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

X પર એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું:

“ઈદ મુબારક!

મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2055282) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam