પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
16 SEP 2024 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
X પર એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું:
“ઈદ મુબારક!
મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2055282)
आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam