પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું સ્વાગત કર્યું


બે નેતાઓએ ભારત-યુએઈ સંબંધોને મજબૂત કરવા માટે ફળદાયી વાટાઘાટો કરી

Posted On: 09 SEP 2024 8:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મહામહિમ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ વ્યાપક મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી.

શ્રી મોદીએ ભારત-UAE મિત્રતા વધારવા માટે શેખ ખાલેદના જુસ્સાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું;

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, HH શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરીને આનંદ થયો. અમે વિવિધ મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી. મજબૂત ભારત-UAE મિત્રતા પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટપણે દેખાય છે.

AP/GP/JD



(Release ID: 2053275) Visitor Counter : 24