પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિજીનું ભાષણ આપણને સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છેઃ પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 14 AUG 2024 9:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું ભાષણ આપણને સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.

શ્રી મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનનો સંપૂર્ણ મૂળપાઠ પણ શેર કર્યો.

ભારતના રાષ્ટ્રપતિની X પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

આપણા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિજીનું પ્રેરણાદાયી સંબોધન. તે આપણને સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.”

AP/GP/JD


(रिलीज़ आईडी: 2045466) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam