પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાપ્રભુ જગન્નાથની રથયાત્રાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી.

Posted On: 07 JUL 2024 8:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાપ્રભુ જગન્નાથની પવિત્ર રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યુઃ

પવિત્ર રથયાત્રાના પ્રારંભની શુભેચ્છાઓ. અમે મહાપ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ અમારા પર સતત રહે."

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031359) Visitor Counter : 23