પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાપ્રભુ જગન્નાથની રથયાત્રાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી.
Posted On:
07 JUL 2024 8:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાપ્રભુ જગન્નાથની પવિત્ર રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યુઃ
“પવિત્ર રથયાત્રાના પ્રારંભની શુભેચ્છાઓ. અમે મહાપ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ અમારા પર સતત રહે."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2031359)
Visitor Counter : 23