પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ JMM લાંચ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી

Posted On: 04 MAR 2024 1:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ JMM લાંચ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી છે.

તેને એક મહાન ચુકાદો ગણાવતા પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

“સ્વગતમ!

માનનીય સર્વોચ્ચ અદાલતનો એક મહાન ચુકાદો જે સ્વચ્છ રાજનીતિને સુનિશ્ચિત કરશે અને જે લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ વધારે છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2011210) Visitor Counter : 79