પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝારખંડના જામતારામાં દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 28 FEB 2024 10:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના જામતારામાં દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે;

"ઝારખંડના જામતારામાં થયેલી દુર્ઘટનાથી દુઃખી. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલ્દી સાજા થાય: PM @narendramodi”

YP/AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2009992) Visitor Counter : 77