પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 24 FEB 2024 6:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંત રવિદાસને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ગુરુ રવિદાસ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

गुरु रविदास जयंती पर उन्हें आदरपूर्ण श्रद्धांजलि। इस अवसर पर देशभर के अपने परिवारजनों को ढेरों शुभकामनाएं। समानता और समरसता पर आधारित उनका संदेश समाज की हर पीढ़ी को प्रेरित करते रहेंगे।”

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2008672) મુલાકાતી સંખ્યા : 210