પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ માટે મોરેશિયસના પ્રધાનમંત્રીનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
26 JAN 2024 10:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
તેઓ જુગનાથની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"તમારી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો આભાર. આ વર્ષે અને હંમેશા આપણી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી સતત મજબૂત થવાની રાહ જોઈ રહ્યા છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1999978)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam