પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા
Posted On:
21 JAN 2024 9:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે પૂર્વોત્તર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મણિપુરના રાજ્યના સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. મણિપુરે ભારતની પ્રગતિમાં મજબૂત યોગદાન આપ્યું છે. અમને રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગર્વ છે. હું મણિપુરના સતત વિકાસ માટે પ્રાર્થના કરું છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1998284)
Visitor Counter : 145
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam