પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
11 NOV 2023 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે મૌલાના આઝાદ એક ગહન વિદ્વાન અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આધારસ્તંભ હતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મૌલાના આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ગહન વિદ્વાન અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આધારસ્તંભ, શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય હતી. આધુનિક ભારતને આકાર આપવાના તેમના પ્રયાસો ઘણા લોકોને માર્ગદર્શન આપે છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1976340)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam