પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી

Posted On: 05 NOV 2023 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

छत्तीसगढ़ के डोंगरगढ़ में मां बम्लेश्वरी के दिव्य दर्शन और पूजन से मन को बहुत संतोष हुआ है। उनसे राज्य के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की।”

CB/GP/JD



(Release ID: 1974833) Visitor Counter : 104